પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત લથડી છે. એચડી દેવગૌડાને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાને ઇન્ફેકશનને કારણે ઓલ્ડ…
લલિત મોદીને મોટો ઝટકો, વનુઆતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો
ભારતના ચુંગાલમાંથી બચવા માટે, ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીએ વનુઆતુનું નાગરિકત્વ મેળવી લીધું હતું. પરંતુ હવે લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીને…








