PM મોદીએ માર્ક કાર્નેને કેનેડાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બદલ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેનેડાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન માર્ક જે. કાર્ને અને તેમની લિબરલ પાર્ટીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના સત્તાવાર X હેન્ડલ પર એક ટ્વિટમાં,…
મનમોહન સિંહની બાયોપિકને લઈને થયો વિવાદ, અનુપમ ખેરને ‘ડબલ સ્ટાન્ડર્ડ’ કહેતા હંસલ મહેતા ગુસ્સે થયા
વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે નિધન થયું હતું. મનમોહન સિંહના નિધનથી એક તરફ આખો દેશ શોકમાં છે, તો બીજી તરફ બોલિવૂડ એક્ટર અનુપમ ખેર અને ડિરેક્ટર…
મનમોહન સિંહના નિધનથી બોલિવૂડ સ્ટાર્સની આંખો ભીની થઈ ગઈ, સની દેઓલથી લઈને નિમરત કૌરે ઈમોશનલ પોસ્ટ કરી
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગત 26 ડિસેમ્બરે સાંજે નિધન થયું હતું. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમની તબિયત અચાનક બગડી હતી અને તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે…








