Vadodara : 8 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત આવશે: ‘સ્વચ્છતા સે સ્વાગત’થી Vadodara-નવસારીમાં સફાઈ અને વૃક્ષારોપણનો ધમધમાટ Mega Cleanliness Drive
8 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત આવશે: ‘સ્વચ્છતા સે સ્વાગત’થી Vadodara-નવસારીમાં સફાઈ અને વૃક્ષારોપણનો ધમધમાટ ગાંધીનગર: PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ Vadodara અને નવસારીની મુલાકાત લેશે અને વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના આગમનને લઈને ગુજરાત સરકારે આ વખતે એક અનોખી પહેલ હાથ ધરી છે. વડાપ્રધાનનું સ્વાગત ફૂલહાર કે અન્ય પરંપરાગત રીતે નહીં, પરંતુ ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગતVadodaraઅને નવસારી જિલ્લામાં છેલ્લા સપ્તાહથી સઘન સફાઈ અને વૃક્ષારોપણની કામગીરી ચાલી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર સાથે સ્થાનિક નાગરિકો, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને આગેવાનો પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે. -> ‘સ્વચ્છતા સે સ્વાગત’નો નવો અભિગમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા…






