વાવાઝોડાનો કહેર: માંગરોળ ગામમાં ખેડૂતના 700 કિલો પપૈયાં બરબાદ, સહાયની માંગ

નર્મદા જિલ્લામાં તાજેતરમાં આવેલા જોરદાર વાવાઝોડાએ ખેડૂતોને ભારે નુકશાન પહોંચાડ્યું છે. ખાસ કરીને માંગરોળ ગામના એક ખેડૂતનો પાક નાશ પામતા આર્થિક ચિંતા વધી છે. મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાના ખેડૂત…