શું ઓવૈસીની પાર્ટી બિહાર ચૂંટણીમાં બનશે કિંગમેકર? 100 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું જાણો શું છે ગણિત
જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ રસપ્રદ બની રહી છે. NDA અને મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષો શક્ય તેટલી વધુ બેઠકો મેળવવા માટે…
ઓવૈસીએ કહ્યું ‘વડાપ્રધાન મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઇ અર્થ નથી’ આપી આ સલાહ
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ અર્થ નથી અને સરકારે હાલની મસ્જિદો અથવા દરગાહને લઈને કોર્ટમાં કરવામાં આવતા…
“કલેક્ટર સાહેબ તમે એ જ જુઓ છો જે વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથ બતાવે છે” : ઓવૈસી
સંભલમાં જામા મસ્જિદ પાસે બનાવવામાં આવી રહેલી નવી પોલીસ ચોકીને લઈને વિવાદ વધી રહ્યો છે. દરમિયાન AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ તેના નિર્માણને લઈને કેન્દ્ર અને યોગી સરકાર પર નિશાન સાધ્યું…









