શીખ રમખાણો કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા, જાણો રાહત માટે શું કરી દલીલ

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજ્જન કુમાર પહેલાથી જ દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા…