વાવાઝોડાનો કહેર: માંગરોળ ગામમાં ખેડૂતના 700 કિલો પપૈયાં બરબાદ, સહાયની માંગ
નર્મદા જિલ્લામાં તાજેતરમાં આવેલા જોરદાર વાવાઝોડાએ ખેડૂતોને ભારે નુકશાન પહોંચાડ્યું છે. ખાસ કરીને માંગરોળ ગામના એક ખેડૂતનો પાક નાશ પામતા આર્થિક ચિંતા વધી છે. મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાના ખેડૂત…
વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા
નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને…
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો…
નર્મદા : સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, કાકી પાસે ભત્રીજાની બિભત્સ માંગણી
સંબંધો આજે નિષ્ઠુર બની રહ્યા છે એનો જીવતો પુરાવો બની ગયો છે નર્મદા જિલ્લાના પીપલોદ ગામનો આ હૃદયવિદારક બનાવ, જ્યાં ભત્રીજાએ પોતાની કાકી પાસેથી બિભત્સ માંગણી કરી, અને તેણીએ ના…
સાગબારાની નવરચના હાઇસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન
B INDIA NARMADA : સાગબારાની નવરચના હાઇસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં ૧૨૦૦ થી વધુ બાળકોએ મનોરંજન મેળાનો આનંદ માણ્યો હતો. બાળકોની સાથે, વાલીઓને પણ મનોરંજન મેળામાં ભાગ લેવા…











