ગુજરાતના પ્રવાસ દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાન મામલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ ઘણી રીતે ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુંબઈ…