કેનેડિયન પીએમ માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, બે વર્ષના રાજદ્વારી તણાવ બાદ સુધારાના સંકેતો
લગભગ બે વર્ષ સુધી ચાલેલા રાજદ્વારી તણાવ પછી હવે ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધારાના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત…
કેનેડાના ઇમિગ્રેશન ફેરફારોથી ભારતીયો પર ડબલ અસર, H-1B ધારકો માટે નવા દરવાજા ખૂલ્યા
કેનેડાએ પોતાની ઇમિગ્રેશન નીતિમાં દાયકા પછીનો સૌથી મોટો ફેરફાર જાહેર કર્યો છે જેના સીધા પ્રભાવ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર પડશે. સરકારના નવા નિર્ણય મુજબ 2026થી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં 25…








