મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર…. પૂર્વ RAW ચીફને સોંપી મહત્વની જવાબદારી

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં મોટા પાયે ફેરફાર કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના ભૂતપૂર્વ વડા…

કેન્દ્ર સરકારે પૂર્વ વડા પ્રધાનના પદની ગરિમા, તેમના વ્યક્તિત્વ, તેમના વારસા અને ખુદ્દાર શીખ સમુદાય સાથે ન્યાય નથી કર્યોઃ પ્રિયંકા ગાંધી

મનમોહન સિંહનું અવસાન: આર્થિક સુધારાના પિતા, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને શનિવારે (28 ડિસેમ્બર 2024) નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર…

આનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારની વિચારસરણી કેટલી ધિક્કારને પાત્ર છેઃ સંજય સિંહ

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 26 ડિસેમ્બરે એઈમ્સ, નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ આધુનિક ભારતના આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે ઓળખાય છે. કેન્દ્ર સરકારે તેમના માનમાં 1 જાન્યુઆરી, 2025 સુધી…

મનમોહનસસિંહ માટે સ્મારક બનાવવાના પ્રસ્તાવને લઇને શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું મારા પિતાને તો

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલા કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ આ…

કોંગ્રેસે ક્યારેય ડૉ. મનમોહન સિંહનું સન્માન કર્યું નહોતું, અને હવે મૃત્યુ પછી રાજનીતિ કરે છેઃ સુંધાશું ત્રિવેદી

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારક પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર અને સ્મારક માટેજગ્યા શોધી શકી નથી. આ તેમનું અપમાન છે.…

ભારત-અમેરિકા વચ્ચે આજે જે સહયોગ છે, તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોતઃ બિડેન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને સાચા રાજકારણી ગણાવ્યા. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત…

મનમોહન સિંહની બાયોપિકને લઈને થયો વિવાદ, અનુપમ ખેરને ‘ડબલ સ્ટાન્ડર્ડ’ કહેતા હંસલ મહેતા ગુસ્સે થયા

વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે નિધન થયું હતું. મનમોહન સિંહના નિધનથી એક તરફ આખો દેશ શોકમાં છે, તો બીજી તરફ બોલિવૂડ એક્ટર અનુપમ ખેર અને ડિરેક્ટર…

મનમોહન સિંહને જો બિડેનની શ્રદ્ધાંજલિમાં, યુએસ-ભારત સિવિલ ન્યુક્લિયર ડીલનો ઉલ્લેખ

મનમોહન સિંહ, જેઓ 1991 માં આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે જાણીતા હતા જેણે ભારતને નાદારીની અણી પરથી ખેંચ્યું હતું, તેમનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું હતું. આઉટગોઇંગ યુએસ પ્રમુખ જો…

ડોક્ટર મનમોહનસિંહનું યોગદાન હમેંશા યાદ કરવામાં આવશેઃ મોહન ભાગવત

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ગુરુવારે દિલ્હી AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. દેશના એવા પીએમમાં ​​મનમોહન સિંહનું નામ સામેલ છે, જેમના વખાણ વિપક્ષો પણ કરે છે. આરએસએસના વડા મોહન…

મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનથી આવી પ્રતિક્રિયા, ફવાદ ચૌધરીએ કહ્યું ભારતની સમૃદ્ધિ તેમના વિઝનનું પરિણામ

ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ પૂર્વ ભારતીય પીએમ મનમોહન સિંહને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ફવાદ ચૌધરીએ એક્સ પર લખ્યું, ‘ડૉ. મનમોહન સિંહના નિધન વિશે જાણીને…