ગઢચિરોલીમાં લોહિયાળ જંગ: C-60 કમાન્ડોએ નક્સલીઓના ગઢમાં ઘૂસીને ૩ને ઠાર કર્યા, એક જવાન શહીદ

મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરહદે આવેલા ગઢચિરોલીના અભેદ્ય જંગલોમાં છેલ્લા ત્રણ દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ રહી છે. ભામરાગઢ વિસ્તારમાં માઓવાદીઓની ઘાતક ‘કંપની નંબર 10’ છુપાઈ હોવાની…

સુનેત્રા પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ! પ્રફુલ પટેલ અને છગન ભુજબળે કરી મુલાકાત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ સુનેત્રા સાથે…

અજિત પવારના ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, જાણો ક્રૂના છેલ્લા શબ્દો શું હતા?

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગઇકાલે (28 જાન્યુઆરી) વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ દુ:ખદ ઘટનાના એક દિવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક…

મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિવસેનાને રોકવા માટે ભાજપ અને કોંગ્રેસનું થયું ગઠબંધન; જાણો શું છે મામલો

એક રાજકીય કહેવત છે કે રાજકારણમાં કંઈ પણ કાયમી નથી, પછી ભલે તે મિત્રતા હોય કે દુશ્મની. મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસે આ કહેવતને સાબિત કરી દીધી છે. મહારાષ્ટ્રની અંબરનાથ મ્યુનિસિપલ…

ઠાકરે બ્રધર્સના ગઠબંધન મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાં BMC અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ પહેલા, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ…

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત: 2 ડિસેમ્બરે મતદાન, 3 ડિસેમ્બરે પરિણામ

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણી માટે મતદાન 2 ડિસેમ્બર 2025એ અને ગણતરી 3 ડિસેમ્બર 2025એ યોજાશે. ચૂંટણી પંચે આ…

ફડણવીસ, શિંદે અને પવારે કરી અમિત શાહ સાથે મુલાકાત, શિરડીની એક હોટલમાં ચાલી 45 મિનિટની હાઇ લેવલ બેઠક

મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાકને નુકસાન થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, કેન્દ્રીય…

Maharashtra: જાલનામાં કથા દરમ્યાન વાવાઝોડાને કારણે મંડપ ધરાશાયી, 25 લોકો ઘાયલ

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. બાજરખેડા ગામમાં આયોજિત શિવ મહાપુરાણ કથાના કાર્યક્રમ દરમિયાન ભારે પવનને કારણે કામચલાઉ મંડપ ધરાશાયી થતાં કુલ 25 લોકો ઘાયલ થયા…

વિવાદો વચ્ચે સમય રૈના ક્યાં છે? મહારાષ્ટ્ર સાયબર સેલે ફરીથી કોમેડિયનને સમન્સ મોકલ્યું

યુટ્યુબ કોમેડી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં અશ્લીલ ટિપ્પણીઓના વિવાદ બાદ, સમય રૈના, રણવીર અલ્લાહબાડિયા સહિત ઘણા યુટ્યુબર્સ મહારાષ્ટ્ર સાયબર સેલના રોષનો સામનો કરી રહ્યા છે. હવે આ કેસમાં સાયબર સેલે…

Mumbai : ઓરંગજેબની તરફદારી કરનાર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ આઝમી ચારે તરફથી ઘેરાયા, FIR દાખલ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કરતા પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેના અને ભાજપે…