ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય: જમીન વ્યવહારોમાં મળશે મોટી રાહત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને પ્રજાહિતકારી પક્ષોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જમીન વ્યવહારોને સરળ બનાવવા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત…