શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા, જાણો હવે કેવી છે તેમની તબિયત ?

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને શનિવારે સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ સમાચારની પુષ્ટિ કરી અને તેના હાલના સ્વાસ્થ્ય વિશે વિગતો આપી. ઓસ્ટ્રેલિયા સામેની…

ટ્રોફી વિવાદમાં નકવી સામે ICCને ફરિયાદ કરશે BCCI, જાણો શું કરી જાહેરાત

એશિયા કપ 2025 ફાઇનલ જીતવા છતાં, ભારતીય ટીમ ટ્રોફી ન મળી. કારણ કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા…