અમદાવાદ: લોદરીયાદ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરીયાદ ગામે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.…