દિલ્હીમાં AAPને મોટો ફટકો, 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામાં આપી નવી પાર્ટીની કરી જાહેરાત

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. આ બધાએ નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. રાજીનામાની જાહેરાત કરતી વખતે, કાઉન્સિલરોએ…

અમારી પાસે ડ્રગ માફીયાઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની હિંમત છેઃ કેજરીવાલ

ભગવંત માન પંજાબના પહેલા મુખ્યમંત્રી છે જે જનતાને માઈક આપી રહ્યા છે અને તેમને પ્રશ્નો પૂછવા માટે કહી રહ્યા છે. આનું કારણ એ છે કે પંજાબમાં એક પ્રામાણિક સરકાર છે.…

ભાજપના પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હરાવ્યા, મનિષ સિસોદીયા પણ હાર્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એક તરફ, AAP કારમી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ…

બજેટ પર કેજરીવાલની પ્રતિક્રિયા, કહ્યું મને દુઃખ છે આવું ન થયું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે કરેલી માંગણીઓ પૂર્ણ થઈ નથી. તેમણે કહ્યું કે મેં માંગ કરી હતી કે અબજોપતિઓની લોન માફ ન કરવામાં…

દિલ્હીમાં રાહુલ ગાંધીની જનસભા, કેજરીવાલ અને ભાજપ પર સાધ્યું નિશાન

દિલ્હી ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બવાનામાં એક જાહેર સભાને સંબોધવા પહોંચ્યા. રાહુલ ગાંધીના નિશાના પર ભાજપની સાથે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પણ હતા.…

કેજરીવાલે યોગી આદિત્યનાથને કરી અપીલ, કહ્યું આ મામલે અમિત શાહને આપે માર્ગદર્શન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને સુધારવા માટે માર્ગદર્શન…

સરકાર બનાવીશું તો ધોબી સમુદાય પાસેથી વીજળીના કોમર્શિયલ નહીં, ઘરેલું દર લેવાશેઃ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીમાં ધોબી સમુદાયના વિકાસ માટે અનેક ગેરંટી આપી. તેમણે કહ્યું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટીના CM ઉમેદવાર તરીકે, હું ધોબી સમુદાયની…

ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કેજરીવાલ સામે ચૂંટણી પંચ સમક્ષ ફરીયાદ નોંધાવી, જાણો શું છે મામલો

બીજેપીના ઉમેદવાર પરવેશ વર્માએ AAP વડા અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમના પર નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.કેજરીવાલ સામે…

સૈફ પર હુમલા મામલે બાંગ્લાદેશીનું આવ્યું નામ તો ચૂપ થઇ ગયા કેજરીવાલઃ ભાજપ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ દિલ્હીમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી-રોહિંગ્યાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલની કેન્દ્ર સરકારના રાજીનામાની માંગ…

કેજરીવાલનું મોટુ એલાન, ચૂંટણી પછી ભાડૂઆતોને પણ આપીશું મફત વીજળી અને પાણીની સુવિધા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત…