દિલ્હી-NCR માં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, એક વ્યક્તિનું મોત, 6 ઘાયલ

શુક્રવારે સાંજે દિલ્હી-NCR માં આવેલા શક્તિશાળી વાવાઝોડા અને ધૂળના તોફાને ભારે વિનાશ સર્જ્યો હતો. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, ઇમારતોને નુકસાન થયું અને માર્ગ અકસ્માતો થયા. આ ખરાબ હવામાનને કારણે…