જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની…

જૂનાગઢ જિલ્લા જેલમાં DG સ્ક્વોડના ચેકિંગથી ખળભળાટ, હાઈ સિક્યુરિટી સેલ પાસે સીમ કાર્ડ સાથે મોબાઇલ ઝડપાયા

જૂનાગઢ જિલ્લા જેલની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. શનિવારે અમદાવાદની ડીજી સ્ક્વોડ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સીમ કાર્ડ સાથે બે મોબાઇલ ફોન ઝડપાયા. અમદાવાદ…

કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા- 2025નું આયોજન થઇ શકશે નહીં, જાણો વિગત

ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા- 2025 મોકૂફ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ…

જૂનાગઢ અને જેતપુર ST વિભાગમાં ફરજ બજાવતા બે ડેપો મેનેજર અને બે હેડ મિકેનિક સસ્પેન્ડ, જાણો વિગત

એસટી સેવા સંચાલનના ઉચ્ચ વહીવટીતંત્ર દ્વારા આજે ભારે પગલાં લેવામાં આવ્યા છે. જૂનાગઢ એસટી વિભાગમાં આવેલા બે ડેપો મેનેજરો અને બે વર્કશોપના હેડ મિકેનિકોને સસ્પેન્ડ કરવાની ફરજ જાહેર કરવામાં આવી…

રાજકોટ: સ્કૂલના ગુમ થયેલા ત્રણેય વિદ્યાર્થીઓ જૂનાગઢથી મળ્યા, જાણો વિગત

રાજકોટ શહેરની જાણીતી ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા ધોરણ 8ના ત્રણ વિદ્યાર્થીઓને પોલીસ અને તંત્રે ઘણા પ્રયત્નો બાદ જૂનાગઢથી સુરક્ષિત શોધી કાઢ્યા છે. બાળકો સલામત મળી આવતાં વાલીગણ, સ્કૂલ સંચાલકો અને…