JKના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 કરી જપ્ત

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે એક દૂરના વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. અથડામણ પછી સર્ચ ઓપરેશન…

જમ્મુ કાશ્મીરમાંથી અનોખી તસવીર આવી સામે, આતંકવાદી અબીઝ રમઝાન શેખના પિતાએ કર્યું આ કામ

જ્યારે સમગ્ર દેશ ઉત્સાહથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે જમ્મુ અને કાશ્મીરના શોપિયામાંથી એક અનોખી તસવીર સામે આવી. શોપિયામાં સક્રિય આતંકવાદી અબીઝ રમઝાન શેખના પિતાએ પોતાના ઘરની બહાર…

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઇને CM ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, લોકોને ખાસ અપીલ કરી

LoC પર પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને ભારતે તેના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. હવે શુક્રવારે સાંજે પણ જમ્મુ, સાંબા અને પૂંછમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા…

આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યુદ્ધનું મોકડ્રિલ, ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ…

31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને…