જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
જમ્મુ અને કાશ્મીર પોલીસને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 42મી રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને…
અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના…
દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: એન્જિનિયરથી ડૉક્ટર અને મૌલવી સુધી, વ્યાવસાયિકોની આડમાં આતંકવાદી કાવતરું
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સામે સોમવાર, 10 નવેમ્બરના રોજ I-20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં દસ લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટ કરનાર કાર…









