દેશ માટે પ્રાણાર્પણ કરનાર શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને સંતરામપુરમાં ભાવભીની અંતિમ વિદાય
દેશની રક્ષા કાજે પોતાના જીવનનું બલિદાન આપનાર સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના વતની શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને આજે સંતરામપુરમાં ભાવભીની અને ગૌરવસભર અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદની યાત્રા આજે સંતરામપુર…
અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી, કલેક્ટરે કરી તૈયારીઓની સમીક્ષા
દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે…
આ તે કેવી કરુણા! આઠ કલાક પહેલા દીકરીનો જન્મ અને વીર જવાનને તિરંગામાં લપેટી આપી અંતિમ વિદાય
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના આરે દરે ગામમાં ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની શહીદીના હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ રજા લઈને ઘેર આવેલા પ્રમોદ જાધવ પરિવારની ખુશીઓમાં…









