મહાકુંભમાં દરરોજ 1 લાખ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ આપશે અદાણી ગ્રુપ, 2500 સ્વયંસેવકો તૈયાર કરશે રસોઇ

પ્રયાગરાજમાં મહા કુંભ મેળા 2025ની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને તે 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ…