ગાઝા યુદ્ધ વિરામ માટે ટ્રમ્પનો નવો ‘માસ્ટરસ્ટ્રોક’, ઈઝરાયેલ, પાકિસ્તાન અને તુર્કી ‘પીસ બોર્ડ’માં જોડાવા તૈયાર
મધ્ય પૂર્વમાં ચાલતા સંઘર્ષ અને ખાસ કરીને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી અને મહત્વાકાંક્ષી પહેલ કરી છે. ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને સમાંતર એક નવું વૈશ્વિક…
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીનની CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસો અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો લાંબા ગાળા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સાથે…
ગાઝા શાંતિ મિશનમાં પાકિસ્તાનની ‘સરપ્રાઈઝ’ એન્ટ્રી, ટ્રમ્પનું શાહબાઝ શરીફને શાંતિ બોર્ડમાં જોડાવા આમંત્રણ
પાકિસ્તાની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન શાહબાઝ શરીફને ‘ગાઝા શાંતિ બોર્ડ’માં સામેલ થવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પગલાંનો હેતુ…
ટ્રમ્પે પીએમ મોદીને ગાઝા શાંતિ બોર્ડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, જાણો વિગત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા, પુનઃનિર્માણ કાર્ય…
ટ્રમ્પની ગ્રીનલેન્ડ મુદ્દે ચેતવણી: સમર્થન ન આપનાર દેશો પર વધુ ટેરિફ લાદવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના મુદ્દે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી આરોગ્ય સંબંધિત ગોળમેજી બેઠક દરમિયાન ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો…
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા મોદી સરકારનું ‘મેગા ઓપરેશન’, આવતીકાલે પ્રથમ ટુકડી વતન પરત
ઈરાનમાં આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાને કારણે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ઇરાનમાં ભારતીયો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. અત્યાર સુધી આશરે 3428 લોકોના મોતની જાણ થઈ છે. ભારત સરકારે ઈરાનમાં…
અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો કડક જવાબ
વિશ્વ રાજનીતિમાં ફરી એકવાર ગ્રીનલેન્ડ મુદ્દે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સનએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે…
ઈરાનના વિદેશ મંત્રીએ જર્મની પર કર્યો પ્રહાર, માનવ અધિકારોના મુદ્દાઓ ઉઠાવવાનો અધિકાર નથી કહેતા વિવાદ-
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ પર પ્રહાર કર્યો છે અને જણાવ્યું છે કે જર્મન સરકારને ઈરાનમાં માનવ અધિકારોના મુદ્દાઓ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. આ પ્રત્યાઘાત ઈરાનમાં…
ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ
વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી…
બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો
પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત…















