લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો, જૈશ-એ-મોહમ્મદ જવાબદાર

નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા હમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આતંકવાદ વિરોધી દેખરેખ ટીમે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે એક સભ્ય દેશના સૂચન…

ભારત–ઇથોપિયા સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત, આઠ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર

ભારત અને ઇથોપિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મંગળવારે નવી ઊંચાઈએ પહોંચ્યા, જ્યારે બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) સુધી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથોપિયાના પ્રધાનમંત્રી…

PM મોદીએ G20 સમિટમાં રજૂ કર્યા “ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થવાનો” પ્રસ્તાવ, જાણો વિગત

G20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવી આંતરરાષ્ટ્રીય પહેલોની ઘોષણા કરી છે, જેમાં “ડ્રગ્સ અને આતંકવાદને એકસાથ લડવાનો” વિચાર કેન્દ્રસ્થાન પર રહ્યો. મોદીએ વોચ આપ્યો કે સ્માર્ટ વૈશ્વિક સહકારની જરૂર…