મહાયુતિમાં નારાજગીનો દોર, પહેલા શિંદે પછી અજીત પવાર હવે ભાજપના નેતા જ નારાજ

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાથી અત્યાર સુધી, સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે મહાગઠબંધનમાં બધું બરાબર નથી. સરકારની રચના થઈ ત્યારથી, બંને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે…