રાજનાથ સિંહનો સિંધ પ્રાંત પર મોટું નિવેદન: ‘સરહદ ક્યારે બદલાય, કોઈને ખબર નથી’
રક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એ દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સિંધિ પરિસંવાદ દરમિયાન સિંધ પ્રાંત અને તેની સાંસ્કૃતિક ઓળખ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભલે આજે સિંધ ભારતની…
જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત
જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી…
અમેરિકા-ભારત મિસાઈલ ડીલ: 100 ટેન્ક કિલર મિસાઈલ સાથે સેનાની શક્તિમાં વધારો
ભારતીય સેનાની શક્તિ હવે નવી ઊંચાઈએ પહોંચવાની તૈયારી કરી રહી છે. ભારત અને અમેરિકાના 775 કરોડ રૂપિયાની ઐતિહાસિક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થયા છે. આ ડીલ હેઠળ, અમેરિકા ભારતને 100…
ભારતીય સેનાનો ભવિષ્યનો મજબૂત નિર્ણય: હવે યુદ્ધ માત્ર શસ્ત્રોથી નહીં, પરંતુ ડેટા, નેટવર્ક અને AIથી જીતાશે
ભારતીય સેનાએ મોટી જાહેરાત કરી કે વર્ષ 2026-27 ને “ટેકનોલોજી, નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટીનું વર્ષ” તરીકે મનાવવામાં આવશે. સેનાનું આ પગલું દર્શાવે છે કે હવે ભારતીય સેના પરંપરાગત શસ્ત્રોથી આગળ…
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ક્રિકેટ રમતી વખતે વિસ્ફોટ : ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ, ગામમાં દહેશત
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે બપોરે થયેલા રહસ્યમય વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. હંદવાડા નજીકના તુતીગુંડ ગામમાં ક્રિકેટ રમતા ચાર નાના બાળકો આ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના…
ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે ₹79,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવને મળી મંજૂરી
રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે, ડિફેન્સ અક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના વિવિધ ખર્ચીય પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય સેનાના…
ઓપરેશન સિંદૂરના વીર જવાનોને ગેલેન્ટ્રી એવોર્ડ એનાયત, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સંરક્ષણ અભિયાનોમાં બહાદુરીના કાર્યો માટે 127 સૈનિકોને ગેલેન્ટ્રી એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેનાના અને વાયુસેનાના…
DRDOનું આત્મનિર્ભર ભારત તરફ વિશાળ પગલું, નાગ Mk-II મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ સ્વદેશી રીતે વિકસાવેલી નાગ Mk-II એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલ (ATGM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ DRDO દ્વારા વિકસાવવામાં આવેલી લાઇટ…
IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?
ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે…
ઓપરેશન સિંદૂરના ત્રણ નાયક: લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદ કોણ છે? જાણો વિગતવાર
ભારતના બહાદુર લશ્કરી અધિકારીઓએ એકવાર ફરી દેશના શત્રુઓને મક્કમ સંદેશ આપ્યો છે. હાલમાં જ ભારતીય સેનાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં “ઓપરેશન સિંદૂર” અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા. આ ઓપરેશનના મુખ્ય નાયક…
















