શશી થરૂરને હવે પોતાની ભૂલ સમજાઇ, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની કરી હતી આલોચના

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની તટસ્થ નીતિ સામેના તેમના અગાઉના વાંધાના સંદર્ભમાં હવે નવી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વીકાર્યું કે ભારતની નીતિ પર તેમની અગાઉની ટીકા ખોટી…