ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં દર્શનનાં સમયમાં ફેરફાર, મંદિરના ટ્રસ્ટે સમય પત્રક કર્યુ જાહેર

ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જેને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય પત્રક બહાર પાડ્યું છે..જેથી ભક્તો આ સમય પત્રકને ધ્યાનમાં રાખે…

વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, રાજ્યમાં આ સુવિધાઓ વધારવામાં આવશે

વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઋષિકેશ પટેલે આરોગ્ય સુવિધાઓમાં મોટા સુધારા અંગે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, 2025-26ના બજેટમાં આરોગ્ય વિભાગ માટે 16.35% નો વધારો કરવામાં આવ્યો છે. જે…

ભારતમાં HMPVના કેસમાં વધારો, મુંબઇમાં 6 માસની બાળકીમાં સંક્રમણ, કુલ કેસનો આંક 8 પર પહોંચ્યો

ચીન બાદ ભારતમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના આગમનને કારણે ચિંતા વધવા લાગી છે. હવે મુંબઈમાં એક નવો મામલો સામે આવ્યો છે. હિરાનંદાની હૉસ્પિટલ, પવઈ, મુંબઈમાં છ મહિનાની બાળકીમાં HMPV સંક્રમણ…