ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન: હિંસામાં 538 લોકોના મોત, દેશભરમાં તણાવ
ઈરાનમાં શાસન વિરોધી રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન છેલ્લા બે અઠવાડિયાથી ચાલુ છે. હિંસક ઘટના અને વિરોધના વચ્ચે અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે અને લગભગ 10,670 લોકો અટકાયા છે. ઇન્ટરનેટ અને…
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર ફરી હિંસા, જાહેરમાં વધુ એક યુવાનની નિર્મમ હત્યા
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હિંસા અને લિંચિંગની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે સુનામગંજ જિલ્લામાં 25 વર્ષના હિન્દુ યુવાન જૉય મહાપાત્રોનું જાહેરમાં નિર્મમ રીતે હત્ય કરવામાં આવી છે. ઘટનાનું વર્ણન:…
ઈરાન: 50 શહેરોમાં વિરોધ પ્રદર્શન, ઈન્ટરનેટ બ્લેકઆઉટથી તેહરાન સંપર્કવિહોણું
ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલી આ વિરોધ લહેરને દબાવવા માટે સત્તાવાળાઓએ 50 થી વધુ શહેરોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરાવ્યો છે, જેમાં રાજધાની તેહરાન…
ન્યૂયોર્ક કોર્ટમાં વ્હીલચેર પર રજૂ થઈ વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસ, ગંભીર ઈજાની આશંકા
અમેરિકી વિશેષ દળો દ્વારા કારાકાસમાં કરાયેલા હાઈ-વોલ્ટેજ મિલિટરી ઓપરેશન ‘એબ્સોલ્યુટ રિઝોલ્વ’ બાદ વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસની હાલતને લઈ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સોમવારે જ્યારે 69 વર્ષીય સિલિયા…
બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર, વાળ કાપી મૂક્યા; જાણો સમગ્ર મામલો
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસાના કેસો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજના નદીપારા વિસ્તારમાં એક હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર થયો. આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધ્યું અને…
બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો
પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત…
ઈરાનમાં સુપ્રીમ લીડર વિરુદ્ધ દેશમાં વિરોધ, લાખો લોકો રસ્તાઓ પર ઉતાર્યા
ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇના વિરુદ્ધ દેશમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે. તેહરાન અને મશહાદની શેરીઓમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને “આ અંતિમ યુદ્ધ છે”…
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે…
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાને લઇ ભારતભરમાં પ્રદર્શન અને આક્રોશ
બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસને લઈને ભારતમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. દેશભરમાં છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દિલ્લીથી કોલકાતા સુધી, VHP, બજરંગ દળ અને…
















