ઓરંગજેબની કબર દુર કરવામાં નહીં આવે તો બાબરીની જેમ કાર સેવા કરીશું, VHP અને બજરંગદળની ચેતવણી

મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવા અંગે મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે ઔરંગઝેબની કબરના મુદ્દા પર રાજ્યમાં આંદોલનની જાહેરાત કરી.…