બાબરી મસ્જિદ મામલે ભાજપે મમતા બેનર્જી પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) એ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ સમારોહ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપનો આરોપ છે કે બેનર્જી પોતાના જ નેતાઓ અને સાંસદોને મસ્જિદ…