વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે. વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં. આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા મહાભારતનો…
ચૈત્ર મહિનો 2025: ચૈત્ર મહિનામાં ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરો, શાસ્ત્રોમાંથી જાણો શું ખાવું અને શું ન ખાવું
હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો ચૈત્ર છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. આ સાથે, ચૈત્ર મહિનાથી હવામાનમાં પરિવર્તન પણ શરૂ થાય છે. ચૈત્ર મહિનો ૧૫ માર્ચથી શરૂ થયો છે અને ૧૨ એપ્રિલે સમાપ્ત થશે. ચૈત્ર મહિનાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે મહત્વ છે. ચાલો જાણીએ શાસ્ત્રો અનુસાર, ચૈત્ર મહિનામાં શું ખાવું અને શું ન ખાવું. ચૈત્ર મહિનાનું ધાર્મિક મહત્વ પણ જાણો. આ પણ વાંચો :- લગ્ન વાસ્તુ ટિપ્સ: જો તમને લગ્નજીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો આ વાસ્તુ ટિપ્સ તમને મદદ કરશે ચૈત્ર મહિનામાં શું ખાવું અને શું ન ખાવું :- શાસ્ત્રો અનુસાર, ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન વધુ કરવું જોઈએ. કારણ કે, આ મહિનામાં લીમડાની પૂજા કરવામાં આવે છે અને લીમડાનું…








