વાવાઝોડાનો કહેર: માંગરોળ ગામમાં ખેડૂતના 700 કિલો પપૈયાં બરબાદ, સહાયની માંગ

નર્મદા જિલ્લામાં તાજેતરમાં આવેલા જોરદાર વાવાઝોડાએ ખેડૂતોને ભારે નુકશાન પહોંચાડ્યું છે. ખાસ કરીને માંગરોળ ગામના એક ખેડૂતનો પાક નાશ પામતા આર્થિક ચિંતા વધી છે. મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાના ખેડૂત…

વાતાવરણમાં ફેરફારથી ડુંગળીના પાકમાં રોગ ફેલાતા ખેડૂતોને આર્થિક ફટકો, જાણો વિગત

ગુજરાતમાં સતત બદલાતા હવામાનના પ્રભાવને કારણે ખેડૂતો પર ફરી એકવાર આર્થિક તાકીદ વધી છે. વીઘા દીઠ 30થી 35 હજાર રૂપિયાનું ખર્ચ કરીને ઉછેરેલા ડુંગળીના પાકમાં હમણાં “થીપ્સ” અને “ચાર્મી” નામના…