ભારતની શિક્ષણ પ્રણાલીની હત્યા બંધ થવી જોઇએઃ સોનિયા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિક્ષણના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં સરકારે ફક્ત પોતાના એજન્ડાને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો; શૈક્ષણિક સંસ્થાઓનું…