PM મોદીએ બંગાળમાં રાષ્ટ્રપતિ અપમાન મુદ્દે કહ્યું, “TMCએ તમામ મર્યાદાઓ પાર કરી”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના તાજેતરના કાર્યક્રમને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે TMCએ “બધી મર્યાદાઓ પાર કરી” છે અને રાષ્ટ્રપતિના અપમાન…

ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો ઉઠાવતાં PM મોદીએ કહ્યું – ‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમક્ષ ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો હતો. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી.”…