બળાત્કાર પછી હત્યા’: સુશાંતના પિતાએ તેની મેનેજર દિશા સલિયનના મૃત્યુ પર આરોપ લગાવ્યા; આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR દાખલ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સલિયનના મૃત્યુના કેસમાં 5 વર્ષ પછી એક નવો વળાંક આવ્યો છે. પીટીઆઈ અનુસાર, દિશાના પિતા સતીશ સલિયાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની…