ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રહેશે, RCBએ 11 ચાહકોને શ્રદ્ધાંજલિ આપી

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025માં RCBના પ્રથમ IPL ખિતાબની ઉજવણી દરમ્યાન થયેલી દુર્ઘટનામાં 11…

સુરતના ફેન અંકિતે વિરાટ કોહલી માટે બનાવ્યું રૂ. 15 લાખનું સોનાનું મોબાઇલ બેક કવર

ક્રિકેટ જગતમાં ‘કિંગ’ તરીકે ઓળખાતા વિરાટ કોહલીના ચાહકો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેમના કેટલાક ચાહકો એવા હોય છે, જે પોતાના અનોખા કાર્યો દ્વારા સૌનું ધ્યાન ખેંચે છે. આવી જ કથા સામે…