સુશાસનથી શ્રધ્ધાંજલિ ! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

જાણો, સુશાસન દિવસનો ઇતિહાસ અને , સુશાસન દિવસનું મહત્ત્વ શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ 2014થી ઉજવાય છે સુશાનસ દિવસ આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી સુશાસન દિવસનો…

“સરકાર સાથે નહીં, ભ્રષ્ટાચાર સાથે છો? તો જેલ તમારા માટે ખાલી છે!”

પંકજ મકવાણા, અમદાવાદ/ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા મે 2025માં આપવામાં આવેલ એક ઐતિહાસિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામેના કાયદાને નવા દિશા-સૂત્ર આપ્યા છે. ચુકાદાનું મૂળ વિચારધારા પ્રમાણે “ભ્રષ્ટાચાર માત્ર લેનદેન નહીં, પણ…

દિલ્હીના નવા CM રેખા ગુપ્તાએ પૂર્વની AAP સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

શાલીમારથી ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી, રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. રેખા ગુપ્તાએ ખુશી વ્યક્ત…

સંજય રાઉતે કહ્યું અન્ના હજારે ભાજપના ભ્રષ્ટાચાર સામે કેમ મૌન?, અન્ના હજારેએ આપ્યો વળતો જવાબ

ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મંગળવારે અણ્ણા હજારે પર મોટો આરોપ લગાવ્યો . તેમણે કહ્યું કે 2014 પછી, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની સરકારોમાં ભ્રષ્ટાચાર છે, પરંતુ અણ્ણા હજારેએ…

રાજ્યની જનતાને ભાજપની નીતિઓથી બરબાદી સિવાય બીજુ કંઇજ મળ્યું નથીઃ અખિલેશ 

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શનિવાર ના રોજ સમાજવાદી પાર્ટીના રાજ્ય મુખ્યાલય, લખનૌના ડૉ. રામ મનોહર લોહિયા સભાગૃહમાં રાષ્ટ્રીય અને રાજ્ય ફ્રન્ટલ સંગઠનોના અધિકારીઓ સાથે બેઠક…