પાન મસાલા કંપનીઓ માટે સરકારનો મોટો નિર્ણય: હવે દરેક પેકેટ પર RSP સહિત તમામ માહિતી ફરજિયાત
ભારત સરકારે પાન મસાલા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારો કરીને પાન મસાલાના તમામ પ્રકારના પેકેટો પર છૂટક…
“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન…
અમદાવાદમાં મિલકત વેચાણના બહાનાં હેઠળ કરોડોની છેતરપીંડી, વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેરમાં એક મહત્વનો રિયલ એસ્ટેટ ઘોટાળો સામે આવ્યો છે, જ્યાં મિલકત વેચાણના બહાને એક વેપારી સાથે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટી દ્વારા કમલેશભાઈ ગોંડલિયા અને તેમના…
સરકારની ઈ-કોમર્સ કંપનીઓ પર કડક નજર, COD માટે વધારાની ફી વસૂલવાની ફરિયાદોને લઈ તપાસ શરૂ
દેશમાં ઇ-કોમર્સ ક્ષેત્ર ઝડપથી વિસ્તરતું જાય છે, ત્યારે ગ્રાહકોના હિત અને અધિકારોની રક્ષા માટે સરકાર પણ સક્રિય બની રહી છે. તાજેતરમાં, ગ્રાહક બાબતોના વિભાગે ઓનલાઈન ખરીદી દરમિયાન કેશ ઓન ડિલિવરી…










