શિવરાજસિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મળી તૂટેલી સીટ, એર ઇન્ડિયાએ વ્યક્ત કર્યો ખેદ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એર ઈન્ડિયાની સેવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું કે…