“બધાની માફી માગતા જજો”: હરીશ રાણાને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે પેસિવ યુથેનેશિયા માટે મંજૂરી આપી
ભારતમાંથી એક અત્યંત ભાવુક અને માનવતાભરી ઘટના સામે આવી છે, જેમાં લાંબા સમયથી કોમા જેવી સ્થિતિમાં રહેલા ગાજિયાબાદના હરીશ રાણાને જીવનમાંથી કાનૂની રીતે મુક્તિ આપવામાં આવી રહી છે. વર્ષો સુધી…
ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’
રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય…








