Maharashtra: જાલનામાં કથા દરમ્યાન વાવાઝોડાને કારણે મંડપ ધરાશાયી, 25 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. બાજરખેડા ગામમાં આયોજિત શિવ મહાપુરાણ કથાના કાર્યક્રમ દરમિયાન ભારે પવનને કારણે કામચલાઉ મંડપ ધરાશાયી થતાં કુલ 25 લોકો ઘાયલ થયા…
અમદાવાદ : નરોડા વિસ્તારમાં સર્જાયો અકસ્માત, બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં 2 ઘાયલ
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં શનિવારે સાંજના સમયે લિફ્ટ તૂટી પડવાની ઘટના ઘટી હતી. લિફ્ટ તૂટીને સીધા બેઝમેન્ટમાં પટકાતા આશરે 2 વ્યક્તિઓને સામાન્ય ઇજા થવા પામી છે, જ્યારે…








