લલિત મોદીને મોટો ઝટકો, વનુઆતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો
ભારતના ચુંગાલમાંથી બચવા માટે, ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીએ વનુઆતુનું નાગરિકત્વ મેળવી લીધું હતું. પરંતુ હવે લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીને…
H-1B વિઝા ધારકોના બાળકોને નાગરિકતાનો નિયમ નાબુદ થતા અમેરિકામાં રહેતા હજ્જારો ભારતીયોને અસર
તમે H-1B વિઝાનું નામ સાંભળ્યું જ હશે. આ વિઝા વિદેશીઓ માટે, ખાસ કરીને ભારતીય નાગરિકો માટે, જેઓ અમેરિકામાં કામ કરવા માંગે છે, એક મોટું સ્વપ્ન છે. જોકે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…








