છત્તીસગઢમાં સુરક્ષા દળોની નક્સલવાદીઓ સામે મોટી અથડામણ, 14 નક્સલીઓ માર્યા ગયા
છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા…
ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડ મામલે છત્તીસગઢમાં EDના દરોડા, તપાસનો ધમધમાટ શરૂ
રાયપુરથી વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) સુધીના ભારતમાલા ઇકોનોમિક કોરિડોર માટે જમીન સંપાદન માટે વળતરની ચુકવણીમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે છત્તીસગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર,…
અમિત શાહનું મોટું નિવેદન : 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરવાની સરકારની ઐતિહાસિક યોજના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ સામેની લડાઈને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ અંત લાવવાનો…
Chhattisgarh: પૂર્વ CM ભૂપેશ બઘેલની મુશ્કેલીમાં થયો વધારો… CBIએ આ કૌભાંડમાં બનાવ્યા આરોપી, જાણો વિગત
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન . સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેમને મહાદેવ એપ કૌભાંડમાં આરોપી બનાવ્યા છે. CBIએ 6000 કરોડ…
છત્તીસગઢમાં નક્સલીઓ સાથે સુરક્ષાદળોની અથડામણમાં 4 નક્સલીઓ ઠાર, એક જવાન શહીદ
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે.. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ…
માઓવાદી નેતા, ₹ 25 લાખની ઇનામ સાથે, છત્તીસગઢમાં ધરપકડ
-> 57 વર્ષીય માઓવાદી નેતા, લોજિસ્ટિક સપ્લાયના પ્રભારી અને ટોચના માઓવાદી કાર્યકર્તાઓના નજીકના સહયોગી, તેમના માથા પર ₹ 25 લાખનું ઇનામ હતું, તેમણે જણાવ્યું હતું : કાંકેર : એક વરિષ્ઠ…












