જામનગરઃ CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ, આજે થશે બ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 622.52 કરોડના કુલ 69 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ દિવસે મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ…

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી ટીમો સફેદ જેકેટ કેમ પહેરે છે, જાણો તેનો અર્થ

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું. ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી છે. આપને જણાવી દઈએ કે જીત બાદ…