ભારતની શિક્ષણ પ્રણાલીની હત્યા બંધ થવી જોઇએઃ સોનિયા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિક્ષણના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં સરકારે ફક્ત પોતાના એજન્ડાને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો; શૈક્ષણિક સંસ્થાઓનું…

ડિપોર્ટ કરાયેલા ભારતીયોને ઉતારવા માટે માત્ર અમૃતસર જ કેમ પસંદ કરાય છે ? પંજાબના મુખ્યમંત્રીનો કેન્દ્રને સવાલ

અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવેલું પહેલું યુએસ એરફોર્સનું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે અન્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત આવી રહેલા બે વિમાનો પણ અમૃતસરમાં ઉતરશે. પહેલી ફ્લાઇટ ૧૫…