અમારી પાસે ડ્રગ માફીયાઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની હિંમત છેઃ કેજરીવાલ

ભગવંત માન પંજાબના પહેલા મુખ્યમંત્રી છે જે જનતાને માઈક આપી રહ્યા છે અને તેમને પ્રશ્નો પૂછવા માટે કહી રહ્યા છે. આનું કારણ એ છે કે પંજાબમાં એક પ્રામાણિક સરકાર છે.…