હવે સાબિત થઇ ગયુ છે કે બસપા ભાજપ દ્વારા જ ચલાવવામાં આવી રહી છેઃ ઉદિત રાજ

બસપા વડા માયાવતીના નિર્ણયો પર હવે ઉગ્ર શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘હવે સાબિત થયું છે કે બસપા ભાજપ દ્વારા…

2027ની ચૂંટણી પહેલા સ્થિતિ મજબુત કરવા માંગે છે BSP,લીધો આ મોટો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં સતત ત્રણ વિધાનસભા ચૂંટણી હારનાર બહુજન સમાજ પાર્ટી (BSP) એ હવે એક મોટો નિર્ણય લીધો છે. એ તમામ નેતાઓ જેઓ અત્યાર સુધી વિવિધ રાજ્યોની જવાબદારી સંભાળી રહ્યા હતા…

આકાશ આનંદે આંબેડકર મામલે કેજરીવાલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અને અમિત શાહ પર એકસાથે સાધ્યું નિશાન

સંસદનું શિયાળુ સત્ર પૂરું થઈ ગયું છે પરંતુ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને હજુ પણ રાજકારણ ચાલી રહ્યું છે. બહુજન…