ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન: હિંસામાં 538 લોકોના મોત, દેશભરમાં તણાવ

ઈરાનમાં શાસન વિરોધી રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન છેલ્લા બે અઠવાડિયાથી ચાલુ છે. હિંસક ઘટના અને વિરોધના વચ્ચે અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે અને લગભગ 10,670 લોકો અટકાયા છે. ઇન્ટરનેટ અને…

ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત

ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા…

PM મોદીએ ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. PM મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે. આ સાથે હવે મેટ્રો સેવા સીધી ગાંધીનગરના હૃદય…

IND vs NZ: જીત સાથે શ્રીગણેશ! વડોદરામાં ભારતે ન્યૂઝીલેન્ડને પહેલી વનડેમાં 4 વિકેટથી હરાવ્યું

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન સાથે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4…

અંતરિક્ષમાં મહાસંકટના સંકેત: આદિત્ય-L1 એ પૃથ્વી પર તોળાતા ખતરા અંગે ચેતવણી આપી

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય-L1એ અંતરિક્ષમાંથી એવા ચોંકાવનારા ડેટા મોકલ્યા છે, જેણે વૈજ્ઞાનિકોમાં ચિંતા વધારી છે. ઈસરોના તાજા ખુલાસા અનુસાર, સૂર્યમાંથી ઉદ્ભવતા શક્તિશાળી સૌર વાવાઝોડા હવે…

LAC પર ભારતની મોટી કૂટનીતિક જીત, ડેપસાંગ અને ડેમચોકમાં ચીની અવરોધ દૂર

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા LAC સીમા વિવાદમાં ભારતને એક મોટી કૂટનીતિક અને વ્યૂહાત્મક સફળતા મળી છે. વર્ષ 2020ના ગલવાન સંઘર્ષ બાદ જ્યાં પેટ્રોલિંગ અટકી ગયું હતું, તેવા…

યુપી બોર્ડર પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો મામલો

ઉત્તર પ્રદેશની સરહદ આજે રાજકીય અખાડો બની, જ્યાં એઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી જોવા મળી. મેરઠમાં તાજેતરમાં થયેલી દલિત મહિલાની હત્યાના પીડિત પરિવારમાં મુલાકાત…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય…

JDU નેતાએ PM મોદીને પત્ર લખી નીતિશ કુમાર માટે ભારત રત્નની માંગ કરી

જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની માગ કરી છે. કે.સી. ત્યાગીએ પત્રમાં…

અમદાવાદ: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ રોડ બંધ, અહીં જાણો

આવતી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સાબરમતી રીવર્ફ્રન્ટ (પશ્ચિમ) ખાતે પીએમ મોદીના કાર્યક્રમ અને જર્મનીના વાઇસ ચાન્સેલરની હાજરીને…