મધ્યપ્રદેશ આજે રોકાણ માટે દેશ ના ટોપના રાજ્યોમાંથી એક છે : પીએમ મોદી
પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં રોકાણકારોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે. હું તમને કહી…
મહિલાઓના ખાતામાં પ્રતિમાસ 2500 રૂપિયા, સહિતની યોજનાઓ દિલ્હીમાં ક્યારે અમલમાં આવી શકે છે તે જાણો
આમ આદમી પાર્ટી છેલ્લા 10 વર્ષથી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં હતી. પરંતુ 2025 ની વિધાનસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીએ મોટો અપસેટ કર્યો અને 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી ફરી.…
માયાવતીએ રાહુલ ગાંધીને કહ્યું બીજા પર આંગળી ચીંધતા પહેલા પોતાની અંદર જુઓ
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ તેમની સામેના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો આકરો વિરોધ કર્યો છે. બસપા નેતાએ રાહુલ ગાંધીને પોતાની અંદર જોવાની સલાહ આપી અને કહ્યું કે બીજાઓ પર…
16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર થયાના આરોપનો મામલો, કેજરીવાલને ACBની નોટિસ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા, આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર તેમના 16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર કરીને તેમને મંત્રી બનાવવાની લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો.…
AAPની હાર પર બોલ્યા સંજય રાઉત, ગઠબંધનની રાજનીતિમાં કોઇ ઘમંડ ન હોવો જોઇએ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર વિપક્ષી પક્ષોની એકતા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. આ દરમિયાન, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ને સલાહ આપી…
ભાજપની દિલ્હી વિધાનસભા ચૂંટણી પછીની સમીક્ષા બેઠક, લગભગ 50 બેઠકો જીતવાનો દાવો
દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે એક સમીક્ષા બેઠક યોજી હતી. દિલ્હી ભાજપની ચૂંટણી પછીની સમીક્ષા બેઠકમાં, સંભવિત ચૂંટણી પરિણામોની ચર્ચા કરવામાં…
દિલ્હીમાં જો ભાજપનો વિજય થયો તો મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ ?
દિલ્હી ચૂંટણીમાં મતદાન ભલે પૂરું થઈ ગયું હોય, પરંતુ ચર્ચા હવે ચૂંટણી પરિણામો પર છે. દિલ્હીમાં પરિણામ ૮મી તારીખે જાહેર કરવામાં આવશે. ભાજપ છેલ્લા 28 વર્ષથી દિલ્હીમાં સત્તાની બહાર છે.…
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખે કહ્યું મેં જીવનમાં પ્રથમવાર ભાજપને મત આપ્યો છે
દિલ્હી વિધાનસભા ચૂંટણી બુધવારે સમાપ્ત થઈ, હવે મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ સાજિદ રશીદીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.…
હવામાન વિભાગની નવી આગાહી, રાજયમાં ઠંડીનો પ્રકોપ થશે ઓછો, તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે
રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં…
રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેની માંગ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ‘વિશેષાધિકાર ભંગ’ના કેસમાં કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું કે રાહુલ ગાંધીએ…
















