અફઘાનિસ્તાન ‘મધ્યયુગ’માં પાછું: તાલિબાને ગુલામી કાયદેસર બનાવી, મૌલવીઓને ગુનાઓમાંથી છૂટ
અફઘાનિસ્તાન: 21મી સદીમાં જ્યારે દુનિયા વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ પ્રગતિ તરફ આગળ વધતી હોય, ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના શાસન હેઠળ સેંકડો વર્ષ પાછું ધકેલાયું છે. જાન્યુઆરી 2026માં, તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ…
એમેઝોનમાં ફરી ‘છટણી’નો દોર: 30,000 કર્મચારીઓની નોકરી પર જોખમ, ભારત પર અસરની શક્યતા
વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) ફરી એકવાર મોટા પાયે છટણી માટે તૈયાર છે. ઓક્ટોબર 2025માં 14,000 કર્મચારીઓને છૂટા કર્યા બાદ, કંપની હવે 10% વર્કફોર્સ, એટલે કે આશરે 30,000…
અમેરિકન એરલાઇન્સ પર શિયાળાના તોફાનનો પ્રકોપ: ₹1,600 કરોડથી વધુનું નુકસાન, છતાં શેરબજારમાં ઉછાળો
અમેરિકન એરલાઇન્સ (American Airlines) હાલમાં ભીષણ શિયાળાના તોફાન અને આર્થિક પડકારના વચ્ચે લડી રહી છે. તોફાનને કારણે કંપનીને આશરે 150-200 મિલિયન ડોલર (₹1,200-1,600 કરોડ)નું નુકસાન થવાની ભીતિ છે. બરફના પ્રકોપના…
દુનિયામાં ટ્રેડ, ટેકનોલોજી અને રેયર અર્થ મિનરલ્સ હથિયાર બની રહ્યા છે: PM મોદી, India–EU FTA નું મહત્વ સમજાવ્યું
ભારત–યુરોપિયન યુનિયન (EU) બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા પરિસ્થિતિ પર ગંભીર સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે વેપાર, ટેક્નોલોજી અને રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ હથિયાર તરીકે થઈ…
અરિજિત સિંહે સિંગિંગ માંથી નિવૃત્તિની જાહેરાત કરી, ચાહકોમાં આઘાત
બોલિવુડના જાણીતા ગાયક અરિજિત સિંહે આજે પોતાના સિંગિંગ કરિયરની નિવૃત્તિની જાહેરાત કરી, જે સમાચાર સાંભળીને તેના લાખો ચાહકો આશ્ચર્ય અને આઘાતમાં પડી ગયા. અરિજિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ…
ડાક વિભાગમાં 28,740 જગ્યાઓ માટે મોટી ભરતી : જાણો BPM-ABPM પદો માટે પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે ખુશખબર, ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) હેઠળ 28,740થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ઉમેદવારોની પસંદગી ધોરણ-10ના મેરિટના આધારે થશે,…
ઇરાન-અમેરિકા તણાવ: ખામેનેઇ બંકરમાં, યુએસ વોરશિપ ઈરાન નજીક પહોંચી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકી નૌકાદળનું અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ હવે ઈરાનની નજીક આવેલા યુએસ સેન્ટ્રલ કમાન્ડ વિસ્તારમાં…
અંક જ્યોતિષ/28 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/28 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…














